વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી


SHARE











બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી

માળીયા (મીં) તાલુકાનાં કુંભારીયા ગામે રહેતા વ્યક્તિએ દબાણ અને પવનચકીને લગતી અરજીઓ ફરીયાદ નિવારણ કાર્યક્રમ 30 વખત કરેલ છે પણ કામ કોઈ કરવામાં આવતું નથી જેથી કરીને આગામી ફરીયાદ નિવારણ કાર્યક્રમ પહેલ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ફરીયાદ નિવારણ કાર્યક્રમના સભાખંડને તાળાબંધી કરવાની ચમકી ઉચ્ચારી છે.

માળીયા (મીં) તાલુકાનાં કુંભારીયા ગામે રહેતા રણછોડભાઈ લખમણભાઈ બાબરીયાએ હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ છેલ્લા નવ વર્ષથી ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરે છે અને મુખ્યમંત્રી ફરીયાદ નિવારણમાં 30 વખત અરજી કરી છે તો પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ ગૌચરમાં દબાણ કરીને ઊભી કરવામાં આવેલ પવનચકીને દુર કરવામાં આવતી નથી જો હવે નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો આવતા મુખ્યમંત્રી ફરીયાદ નીવારણના તા 26/2 ના કાર્યક્રમમાં કલેક્ટર કચેરીના સભાખંડને તાળાબંધી કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News