મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે શનિવારે રાતે રામામંડળનું આયોજન


SHARE













મોરબીના લક્ષ્મીનગર ગામે શનિવારે રાતે રામામંડળનું આયોજન

મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ- પીઠડ દ્વારા રામાપીરનું જીવન ચરીત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામે દુર્લભજીભાઈ માવજીભાઈ પાંચોટીયા અને હિતેશભાઈ દુર્લભજીભાઈ પાંચોટીયા દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ- પીઠડ દ્વારા રામાપીરનું જીવન ચરીત્ર રજૂ કરવામાં આવશે અને આ કાર્યક્રમ લક્ષ્મીનગર ગામે તા ૧૫-૬-૨૦૨૪ ને શનિવાર રાત્રે ૯:૦૦ કલાકે રાખવામા આવેલ છે જેથી વધુમાં વધુ લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે




Latest News