મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે શનિવારે રાતે રામામંડળનું આયોજન


SHARE













મોરબીના લક્ષ્મીનગર ગામે શનિવારે રાતે રામામંડળનું આયોજન

મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ- પીઠડ દ્વારા રામાપીરનું જીવન ચરીત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામે દુર્લભજીભાઈ માવજીભાઈ પાંચોટીયા અને હિતેશભાઈ દુર્લભજીભાઈ પાંચોટીયા દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ- પીઠડ દ્વારા રામાપીરનું જીવન ચરીત્ર રજૂ કરવામાં આવશે અને આ કાર્યક્રમ લક્ષ્મીનગર ગામે તા ૧૫-૬-૨૦૨૪ ને શનિવાર રાત્રે ૯:૦૦ કલાકે રાખવામા આવેલ છે જેથી વધુમાં વધુ લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે








Latest News