મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

હળવદમાં પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા આદેશ


SHARE













હળવદમાં પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા આદેશ

હળવદ તાલુકા પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીને માર મારવાનો ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા માટે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ કોર્ટે આદેશ કર્યો છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાવેશભાઈ માવાભાઈ મિયાત્રાએ રાયધન છગનભાઈ કોળી, સાગર રાયધનભાઈ કોળી, સંજય ઉર્ફે સંજો રાયધનભાઈ કોળી અને અજાણ્યો ઇસમ જે ધીરૂભાઈ માવસંગભાઈ અસ્વાર રહે. સુંદરગઢ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરિયાદી પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોય તેની ફરજમાં રૂકાવટ કરી ડાબા હાથે કલાઈના ભાગે લાકડા મારીને ફ્રેકચર જેવી ઇજા કરી હતી જેથી પોલીસ કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આ કેસમાં ચાર્જશીટ કરવામાં આવતા કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત ડીસ્ચાર્જની અરજી કરી હતી જેમાં સીઆરપીસી કલમ ૧૯૫ નો બાર હોવાની રજૂઆત કરતા આરોપીને ડીસ્ટ્રીકટ જજ દ્વારા બિન તહોમત છોડી મુકવાનો હુકમ કરેલ છે  આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા), મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા






Latest News