મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં 50 જેટલા જરૂરતમંદ બાળકોની નિશ્વાર્થ ભાવે સેવા


SHARE













મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં 50 જેટલા જરૂરતમંદ બાળકોની નિશ્વાર્થ ભાવે સેવા

મોરબીના બેલ ગામ નજીક આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં મહા મંડલેશ્વર માં કનકેશ્વરી દેવી દ્વારા સ્થાપિત શ્રી સદગુરુ વાત્સલ્ય વાટિકા સંસ્થામાં નિરાશ્રિત, અસહાય, કોઈ પણ કારણથી પરિવારજનોની છત્રછાયાથી વંચિત તેમજ અત્યન્ત જરૂરતમંદ બાળકોનુ સંપૂર્ણ સુરક્ષા, સુવિધા, શિક્ષણ તથા સંસ્કાર સાથે જન્મથી લઈને 18 વર્ષની ઉંમર સુધી સરકારના સમાજ સુરક્ષા વિભાગના નિયમ મુજબ કોઈપણ પ્રકારના નાત જાત કે ધર્મના ભેદભાવ વગર લાલન પાલન કરવામાં આવે છે. હાલમાં આ સંસ્થામાં 50 જેટલા દીકરા દીકરીઓની સેવા કરવામાં આવી રહી છે.






Latest News