મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

કચ્છના કંડલાથી મોરબીના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુ પુલ બનાવવા વડાપ્રધાનને રજૂઆત


SHARE







કચ્છના કંડલાથી મોરબીના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુ પુલ બનાવવા વડાપ્રધાનને રજૂઆત

મોરબીના ઔદ્યોગિક વિકાસને ધ્યાને લઈને કચ્છ જિલ્લાના કંડલા બંદરથી મોરબી જિલ્લાના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુના પુલનું નિર્માણ કરવામાં આવે તે અનિવાર્ય બનેલ છે ત્યારે આ બાબતે હાલમાં મોરબી જીલ્લામાં રહેતા સામાજિક કાર્યકર દ્વારા વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

મોરબી નજીકના વીરપર ગામે રહેતા હસમુખભાઈ ગઢવીએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, કચ્છ જિલ્લાના કંડલા બંદરથી મોરબી જિલ્લાના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુના પુલનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, ઔદ્યોગિક શહેર મોરબી તેના સિરામિક, ઘડિયાળ, હીરા, પેપર મિલ, પોલીપેક વગેરે જેવા ઉદ્યોગો માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અને વાહનવ્યવહાર ઘણો છે. ત્યારે ઔદ્યોગિક ઉત્પાદનોની વિદેશી નિકાસ અને આયાત પણ અહીથી કરવામાં આવે છે ત્યારે કચ્છ અને મોરબીમાં આ પ્રોજેકટના નિર્માણથી વાહનવ્યવહાર સરળ, ઝડપી અને સમય બનશે અને પેટ્રોલ, ડીઝલ અને ગેસની બચત થશે. જેથી કરીને સમયનું મહત્વ સૌથી વધુ કિંમતી છે. ત્યારે કંડલા બંદર ભારતમાં સૌથી લોકપ્રિય પરિવહન છે. ત્યારે આ રિવર બ્રિજથી રોડ ફોર લેન અને નવલખી બંદરનો પણ વિકાસ થશે.






Latest News