ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીડીપીઓ મયુરીબેન, સીઆરસી કો. રીકિતભાઈ વિડજા, એસએનસી અધ્યક્ષ જતિનભાઈ વામજાએ ઉપસ્થિત રહી આંગણવાડીના ૮ બાળકોને યુનિફોર્મ, બાલવાટિકાના ૩૦ બાળકો અને ધોરણ ૧ ના ૩૧ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો.  અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં ધો. ૩થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શિલ્ડના દાતા કયુંમેટ સિરામિકના ચિરાગભાઈ ગામી, લંચ બૉકસના દાતા વિનુભાઈ ગોવિંદભાઈ સનાળિયા, 500 નંગ નોટબુકના દાતા સંજયભાઈ ગણેશભાઈ પરમાર અને નાસ્તાના દાતા જતીનભાઈ વામજાનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. અને અંતે આભારવિધિ આચાર્ય જલ્પેશભાઈ વાઘેલાએ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News