ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની સુમતીનાથ સોસાયટીનો ગટરનો પ્રશ્ન પાલિકા ન ઉકેલેતો કોંગ્રેસ કરશે આંદોલન


SHARE













મોરબીની સુમતીનાથ સોસાયટીનો ગટરનો પ્રશ્ન પાલિકા ન ઉકેલેતો કોંગ્રેસ કરશે આંદોલન

મોરબી શહેરનાં વાવડી રોડ પર આવેલ સુમતીનાથ સોસાયટીમાં બાજુનાં ખેતરમાંથી વરસાદી પાણી નિકાલ માટે આ સોસાયટીની ગટરમાં દાદગીરી પૂર્વક કનેક્શન આપી દેવામાં આવેલ છે જેથી કરીને આ સોસાયટીનાં રહેવાસીઓનાં ઘરમાં પાણી નીકળે છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા શહેર કોંગ્રેસની ટીમનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી કરીને કોંગ્રેસના શહેરના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના ત્યાં ગયા હતા અને આ મુદે મોરબી નગરપાલીકાનાં ચીફઓફીસરને ફોન કરી માહિતગાર કર્યા હતા અને જો પાલીકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોરબી શહેર કોંગ્રેસ દ્વારા આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News