વાંકાનેરના ઓળ ગામે ખનીજ ખનન માફિયા ઉપર પોલીસની રેડ: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબી બી ડિવિઝન વિસ્તારમાં અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવતી પોલીસ મોરબીમાં રાજ્યમંત્રી અને સાંસદની હાજરીમાં મેગા જોબ ફેર યોજાયો: નોકરી વાંછુક યુવાનો ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે મહિલાઓ - ખેડૂતોને ડિટેઇન કર્યા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦ HIV ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે મોરબી યોજાનારા કાર્યક્રમોની વર્ચ્યુલી સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમાર હળવદ પત્રકાર એસો.ના પ્રમુખ પદે જગદીશ પરમારની સર્વાનુમતે વરણી મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ
Breaking news
Morbi Today

મોરબીની સુમતીનાથ સોસાયટીનો ગટરનો પ્રશ્ન પાલિકા ન ઉકેલેતો કોંગ્રેસ કરશે આંદોલન


SHARE











મોરબીની સુમતીનાથ સોસાયટીનો ગટરનો પ્રશ્ન પાલિકા ન ઉકેલેતો કોંગ્રેસ કરશે આંદોલન

મોરબી શહેરનાં વાવડી રોડ પર આવેલ સુમતીનાથ સોસાયટીમાં બાજુનાં ખેતરમાંથી વરસાદી પાણી નિકાલ માટે આ સોસાયટીની ગટરમાં દાદગીરી પૂર્વક કનેક્શન આપી દેવામાં આવેલ છે જેથી કરીને આ સોસાયટીનાં રહેવાસીઓનાં ઘરમાં પાણી નીકળે છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા શહેર કોંગ્રેસની ટીમનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી કરીને કોંગ્રેસના શહેરના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના ત્યાં ગયા હતા અને આ મુદે મોરબી નગરપાલીકાનાં ચીફઓફીસરને ફોન કરી માહિતગાર કર્યા હતા અને જો પાલીકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોરબી શહેર કોંગ્રેસ દ્વારા આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News