ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ કાનાબાર પરિવારના આત્મશાંતી અર્થે હરિ સ્મરણ ભજન કિર્તનનું આયોજન


SHARE













શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ કાનાબાર પરિવારના આત્મશાંતી અર્થે હરિ સ્મરણ ભજન કિર્તનનું આયોજન

હરિસ્મરણ (ભજન કિર્તન) શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, તેમના ધર્મપત્ની સ્વ.વર્ષાબેન હરેશભાઈકાનાબાર તેમજ પુત્ર સ્વ.હર્ષ હરેશભાઈ કાનાબારનું તા.૭-૮-૨૪ ને મંગળવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે.તેમના આત્માની શાંતી અર્થે હરિ સ્મરણ (ભજન કિર્તન) નું આયોજન કરવામાં આવેલ છે.આ હરિ સ્મરણમાં સદ્ગતના સગા-વ્હાલાઓ, પરિચિતો તથા રઘુવંશી સમાજ સાથે મળીને સદ્ગતના આત્માની શાંતી અર્થે પ્રભુને પ્રાર્થના કરસે.આજ તા.૧૦ ને શનિવારના રાત્રે ૯-૩૦ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદીર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે આ કાર્યક્રમનુ આયોજન શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી અને શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા કરવામાં આવેલ છે.

તારીખ : 11-8 ના રોજ મોરબીમાં એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તારીખ 11-8-24ને રવિવારે સવારે 9 થી 11 સુધી વિનામૂલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના કોઈપણ જાતના દુઃખાવાની સારવાર કરવામાં આવશે.આ કેમ્પમાં મોર્નિંગ વોકીંગ ગૃપવાળા ઈશ્વરભાઈ મોટકા પટેલ દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. 






Latest News