મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ફોર્મ વિતરણ શરૂ


SHARE













મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ફોર્મ વિતરણ શરૂ

શ્રી મોરબી સતવારા નવગામ જ્ઞાતિના ધો. ૯ થી કોલેજમાં તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા હોય અને વર્ષ ૨૦૨૪ માં વાર્ષિક પરીક્ષા પાસ કરેલ છે તેવા વિદ્યાર્થી ભાઈ-બહેનોને શૈક્ષણિક પુરસ્કાર-ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે. જેથી વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સંસ્થાના કાર્યકરો પાસેથી ફોર્મ મેળવીને ભરીને પાછા આપવાના રહેશે.

આ ફોર્મ માધાપર વિસ્તારમાં વિજયભાઈ ડાભી, જયેન્દ્રભાઈ કંઝારિયા, વાઘપરામાં પ્રકાશભાઈ સોનગરા, કેતનભાઇ પરમાર, વજેપરમાં ગોવિંદભાઈ હડીયલ, તરુણભાઈ પરમાર, માધાપર વાડી વિસ્તારમાં હરિભાઈ કનઝારિયા, યોગેશભાઈ ડાભી, વજેપર વાડી વિસ્તારમાં દેવજીભાઈ ચાવડા, ધીરુભાઈ પરમાર, ગ્રામ્ય વિસ્તારમાં કિશોરભાઈ કંઝારિયા તેમજ પ્લોટ વિસ્તારમાં મહાદેવભાઇ ડાભી પાસેથી મેળવી લેવાના છે અને પાછા ત્યાં જ ભરીને છેલ્લી તા. ૧૩-૮ સુધીમાં આપવા રહેશે. આ ઉપરાંત ITI માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તેઓ પણ ફોર્મ ભરીને પહોંચાડી આપવા તેવું સંસ્થાના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયાએ યાદીમાં જણાવેલ છે.




Latest News