મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ફોર્મ વિતરણ શરૂ


SHARE











મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ફોર્મ વિતરણ શરૂ

શ્રી મોરબી સતવારા નવગામ જ્ઞાતિના ધો. ૯ થી કોલેજમાં તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા હોય અને વર્ષ ૨૦૨૪ માં વાર્ષિક પરીક્ષા પાસ કરેલ છે તેવા વિદ્યાર્થી ભાઈ-બહેનોને શૈક્ષણિક પુરસ્કાર-ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે. જેથી વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સંસ્થાના કાર્યકરો પાસેથી ફોર્મ મેળવીને ભરીને પાછા આપવાના રહેશે.

આ ફોર્મ માધાપર વિસ્તારમાં વિજયભાઈ ડાભી, જયેન્દ્રભાઈ કંઝારિયા, વાઘપરામાં પ્રકાશભાઈ સોનગરા, કેતનભાઇ પરમાર, વજેપરમાં ગોવિંદભાઈ હડીયલ, તરુણભાઈ પરમાર, માધાપર વાડી વિસ્તારમાં હરિભાઈ કનઝારિયા, યોગેશભાઈ ડાભી, વજેપર વાડી વિસ્તારમાં દેવજીભાઈ ચાવડા, ધીરુભાઈ પરમાર, ગ્રામ્ય વિસ્તારમાં કિશોરભાઈ કંઝારિયા તેમજ પ્લોટ વિસ્તારમાં મહાદેવભાઇ ડાભી પાસેથી મેળવી લેવાના છે અને પાછા ત્યાં જ ભરીને છેલ્લી તા. ૧૩-૮ સુધીમાં આપવા રહેશે. આ ઉપરાંત ITI માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તેઓ પણ ફોર્મ ભરીને પહોંચાડી આપવા તેવું સંસ્થાના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News