ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ફોર્મ વિતરણ શરૂ


SHARE













મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ફોર્મ વિતરણ શરૂ

શ્રી મોરબી સતવારા નવગામ જ્ઞાતિના ધો. ૯ થી કોલેજમાં તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા હોય અને વર્ષ ૨૦૨૪ માં વાર્ષિક પરીક્ષા પાસ કરેલ છે તેવા વિદ્યાર્થી ભાઈ-બહેનોને શૈક્ષણિક પુરસ્કાર-ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે. જેથી વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સંસ્થાના કાર્યકરો પાસેથી ફોર્મ મેળવીને ભરીને પાછા આપવાના રહેશે.

આ ફોર્મ માધાપર વિસ્તારમાં વિજયભાઈ ડાભી, જયેન્દ્રભાઈ કંઝારિયા, વાઘપરામાં પ્રકાશભાઈ સોનગરા, કેતનભાઇ પરમાર, વજેપરમાં ગોવિંદભાઈ હડીયલ, તરુણભાઈ પરમાર, માધાપર વાડી વિસ્તારમાં હરિભાઈ કનઝારિયા, યોગેશભાઈ ડાભી, વજેપર વાડી વિસ્તારમાં દેવજીભાઈ ચાવડા, ધીરુભાઈ પરમાર, ગ્રામ્ય વિસ્તારમાં કિશોરભાઈ કંઝારિયા તેમજ પ્લોટ વિસ્તારમાં મહાદેવભાઇ ડાભી પાસેથી મેળવી લેવાના છે અને પાછા ત્યાં જ ભરીને છેલ્લી તા. ૧૩-૮ સુધીમાં આપવા રહેશે. આ ઉપરાંત ITI માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તેઓ પણ ફોર્મ ભરીને પહોંચાડી આપવા તેવું સંસ્થાના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News