ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનેદાર સામે કરેલ લેણી ૨કમ વસુલવાનો દાવો કોર્ટે રીજેકટ કર્યો


SHARE













મોરબીના સિરામિક કારખાનેદાર સામે કરેલ લેણી ૨કમ વસુલવાનો દાવો કોર્ટે રીજેકટ કર્યો

મોરબીના સીરામીકના કારખાનના ડાયરેકટરો સામે મોન્ટે બીયાન્કો ડાયમંડ ટુલ્સ પ્રા.લિ.ના ચેરપર્સન શંકરપ્પા ભીમરાવ પાટીલે લેણી રકમ ૭૪,૯૮,૫૨૪ વસુલ મેળવવા મોરબીની સીવીલ અદાલતમા સ્પે.સમરી સ્યુટ ન.૪/ ૨૦૨૩ થી દાવો દાખલ કર્યો હતો જેને કોર્ટે રિજેક્ટ કરેલ છે.

આ કેસમાં મા૨મોલા વીટ્રીફાઈડ પ્રા.લિ. વતી એડવોકેટ ભાવેશ ડી.ફુલતરીયા અને રાજેશ જે. જોષી રોકાયેલ હતા અને તેની કાયદાકીય દલીલ કે, દાવો કાનુની રીતે ટકવાપાત્ર નથી અને કોર્મશીયલ દાવો ન હોય દાવો રીજેકટ કરવા પાત્ર હોવાની રજુઆત કૃ હતી જેને ધ્યાને લઈને મોરબીની અદાલતે મોન્ટે બીયાન્કો ડાયમંડ ટુલ્સ પ્રા.લિ.નો દાવો રીજેકટ કરવાનો હુકમ કર્યો છે.






Latest News