મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો મોરબીમાં પાડોશીને ત્યાં આવતા પરણીત ઢગાએ સગીરાને ફસાવી, ધમકી આપી દુષ્કર્મ : ગુનો નોંધાતા ધરપકડ મોરબીના નવા જાંબુડીયા ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં મૃત્યુ પામેલા પિતા યાદ આવતા હોય એસિડ પી ગયેલ યુવતીનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનેદાર સામે કરેલ લેણી ૨કમ વસુલવાનો દાવો કોર્ટે રીજેકટ કર્યો


SHARE











મોરબીના સિરામિક કારખાનેદાર સામે કરેલ લેણી ૨કમ વસુલવાનો દાવો કોર્ટે રીજેકટ કર્યો

મોરબીના સીરામીકના કારખાનના ડાયરેકટરો સામે મોન્ટે બીયાન્કો ડાયમંડ ટુલ્સ પ્રા.લિ.ના ચેરપર્સન શંકરપ્પા ભીમરાવ પાટીલે લેણી રકમ ૭૪,૯૮,૫૨૪ વસુલ મેળવવા મોરબીની સીવીલ અદાલતમા સ્પે.સમરી સ્યુટ ન.૪/ ૨૦૨૩ થી દાવો દાખલ કર્યો હતો જેને કોર્ટે રિજેક્ટ કરેલ છે.

આ કેસમાં મા૨મોલા વીટ્રીફાઈડ પ્રા.લિ. વતી એડવોકેટ ભાવેશ ડી.ફુલતરીયા અને રાજેશ જે. જોષી રોકાયેલ હતા અને તેની કાયદાકીય દલીલ કે, દાવો કાનુની રીતે ટકવાપાત્ર નથી અને કોર્મશીયલ દાવો ન હોય દાવો રીજેકટ કરવા પાત્ર હોવાની રજુઆત કૃ હતી જેને ધ્યાને લઈને મોરબીની અદાલતે મોન્ટે બીયાન્કો ડાયમંડ ટુલ્સ પ્રા.લિ.નો દાવો રીજેકટ કરવાનો હુકમ કર્યો છે.






Latest News