ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી સિવિલ ખાતે દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ-બાળકો માટે મીઠાઈ, ફરસાણ અને ફ્રુટનું વિતરણ


SHARE













મોરબી સિવિલ ખાતે દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ-બાળકો માટે મીઠાઈ, ફરસાણ અને ફ્રુટનું વિતરણ

મોરબીની જનરલ હોસ્પિટલમાં સુપ્રીડેન્ટ ડો. પી.કે.દુધરેજીયા અને ડો.ધનસુખ અજાણા (ડિસ્ટ્રિક્ટ ટીબી એચ.આઇ.વી. ઓફિસર)ના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ, ફરસાણ અને સીજનેબલ ફ્રુટનું આયોજન કરવામાં આવેલ હતું આ કીટ વિતરણમાં ડો.પી.કે.દુધરેજીયા, ડો. દિશા પાડલિયા, ડો. અંકિતા કે.કોટડીયા, ઉપસ્થિત રહેલ હતા અને તેના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને કુલ ૬૫ લોકોને રાસન કીટ, બાળકોને મીઠાઇ, ફરસાણ અને ફ્રૂટની કુલ ૩૦ કીટ આપવામાં આવેલ હતી. આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી અનુદાન રાજેશભાઈ લાલવાણી દ્વારા દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલ હતું અને સંપૂર્ણ રાશન કીટના દાતા, મોરબી સિરામિક પરિવાર તથા બાળકો માટે કીટ દાતા તરીકે પ્રિયાંકભાઈ પંડિત (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) હતા.






Latest News