માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં પટેલ ગ્રુપ અને મયુર નગરી કા રાજા  ગણેશ મહોત્સવની તૈયારી શરૂ


SHARE

















મોરબીમાં પટેલ ગ્રુપ અને મયુર નગરી કા રાજા  ગણેશ મહોત્સવની તૈયારી શરૂ

મોરબીના જુદાજુદા સ્થળ ઉપર ગણેશોત્સવના આયોજન કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પટેલ ગ્રુપ અને મયુર નગરી કા રાજાના આયોજકો દ્વારા ગણેશ મહોત્સવની તૈયારી શરૂ કાર દેવામાં આવી છે.

મોરબીમાં રામેશ્વર ફાર્મ, નવજીવન સ્કુલની બાજુમા, રવાપર ધૂનડા રોડ ઉપર પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ગણેશ મહોત્સવનું સ્થાપના તા.૭ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે અને તા ૧૭ ના રોજ વિસર્જન કરવામાં આવશે અને દર્શનનો સમય સાજે ૭:૦૦ થી ૧૧:૦૦ સુધી રાખવામા આવેલ છે. અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને મોરબીની ધર્મપ્રિય જનતાને ગણેશ મહોત્સવમાં દર્શનનો લાભ લેવા પટેલ ગ્રૂપ દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે.

આવી જ રીતે મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર કસ્તુરી હાઇટ્સની બાજુમાં મોરબીના યુવા વૃંદ દ્વારા મયુર નગરી કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ગણેશ મહોત્સવનું સ્થાપના તા.૭ ના રોજ કરવામાં આવશે અને તા ૧૬ ના રોજ વિસર્જન કરવામાં આવશે અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે આયોજકોએ નગરજનોને આમંત્રણ આપેલ છે.




Latest News