માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાએ દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શનનું કર્યું આયોજન


SHARE

















મોરબીમાં મહિલાએ દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શનનું કર્યું આયોજન

મોરબીના રોયલ પાર્કમાં રહેતા કિરણબેન હિતેન્દ્રભાઈ મારુ દ્વારા પોતાના ઘરે અમરનાથ જ્યોતિર્લિંગ તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા સાત વર્ષથી કિરણબેન ભક્તો માટે અનોખા દર્શનનું આયોજન કરે છે. જેનો લાભ સોસાયટીના રહેવાસીઓ સહિતના લોકોને મળે છે.




Latest News