જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક પરિણીતાએ એસિડ પી લેતા રાજકોટ સારવારમાં


SHARE











વાંકાનેરના માટેલ નજીક પરિણીતાએ એસિડ પી લેતા રાજકોટ સારવારમાં

વાંકાનેર તાલુકાનાં માટેલ નજીક કોલોનીમાં રહેતી પરિણીતાએ એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતા રૂપેશભાઈ યાદવના પત્ની જ્યોતિબેન યાદવ (23)એ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામા આવ્યા હતા. અને આ મહિલાનો લગ્ન ગાળો દોઢ વર્ષનો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને ડીવાયએસપી દ્વારા બનાવની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News