મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક પરિણીતાએ એસિડ પી લેતા રાજકોટ સારવારમાં


SHARE







વાંકાનેરના માટેલ નજીક પરિણીતાએ એસિડ પી લેતા રાજકોટ સારવારમાં

વાંકાનેર તાલુકાનાં માટેલ નજીક કોલોનીમાં રહેતી પરિણીતાએ એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતા રૂપેશભાઈ યાદવના પત્ની જ્યોતિબેન યાદવ (23)એ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામા આવ્યા હતા. અને આ મહિલાનો લગ્ન ગાળો દોઢ વર્ષનો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને ડીવાયએસપી દ્વારા બનાવની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News