વાંકાનેરમાં જુદીજુદી જગ્યાએ ફ્રુટ વિતરણ કરીને કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના જન્મદિવસની કરાઇ ઉજવણી માળીયા (મી) તાલુકામાં હવે જો સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસને આમંત્રણ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરાશે: સંદીપભાઈ કાલરીયા મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરાશે મોરબીમાં નવી બનનારી જેલ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે: રાજકોટ રેંજ જેલ આઈજી ગિરીશ પંડ્યા માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નોંધણીની મુદતને ૨૭ માર્ચ સુધી લંબાવાઇ મોરબી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગની સૂચના મોરબીમાં શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ધનવંતરી આરોગ્ય રથને કલેક્ટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક પરિણીતાએ એસિડ પી લેતા રાજકોટ સારવારમાં


SHARE













વાંકાનેરના માટેલ નજીક પરિણીતાએ એસિડ પી લેતા રાજકોટ સારવારમાં

વાંકાનેર તાલુકાનાં માટેલ નજીક કોલોનીમાં રહેતી પરિણીતાએ એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતા રૂપેશભાઈ યાદવના પત્ની જ્યોતિબેન યાદવ (23)એ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામા આવ્યા હતા. અને આ મહિલાનો લગ્ન ગાળો દોઢ વર્ષનો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને ડીવાયએસપી દ્વારા બનાવની તપાસ કરવામાં આવી રહી છે.




Latest News