એકાદશી નિમિતે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ અને છાશનું વિતરણ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં વધુ બે વ્યાજખોરોની ધરપકડ : ૭ પૈકી ૫ પકડાયા મોરબીના સિરામિક, પેપરમિલ અને ટેક્સટાઈલ સહિત ઔદ્યોગિક એકમોની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કરી મુલાકાત મોરબીમાં મિનરલ્સના કારખાનેદારોને રાજસ્થાના ખનીજ માટે રોયલ્ટીના નામે હેરાન કરવાનું બંધ કરો: કલેકટરને કરી રજૂઆત મોરબી મહાનગરપાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સૂન એક્શન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ મોરબી શહેર-જીલ્લામાં લાયકાત વગરના બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ: વેંચતા લીધેલા પ્રેસ કાર્ડ તાત્કાલિક જમા કરાવવા ડીવાયએસપીની તાકીદ મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત માળીયા (મી)ના ખાખરેચી ગામે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક પરિણીતાએ એસિડ પી લેતા રાજકોટ સારવારમાં


SHARE











વાંકાનેરના માટેલ નજીક પરિણીતાએ એસિડ પી લેતા રાજકોટ સારવારમાં

વાંકાનેર તાલુકાનાં માટેલ નજીક કોલોનીમાં રહેતી પરિણીતાએ એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતા રૂપેશભાઈ યાદવના પત્ની જ્યોતિબેન યાદવ (23)એ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામા આવ્યા હતા. અને આ મહિલાનો લગ્ન ગાળો દોઢ વર્ષનો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને ડીવાયએસપી દ્વારા બનાવની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News