વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકા દ્વારા ગણેશજીની ચાર સ્થળે મૂર્તિ એકત્રિત કરશે


SHARE

















મોરબીમાં પાલિકા દ્વારા ગણેશજીની ચાર સ્થળે મૂર્તિ એકત્રિત કરશે

મોરબીમાં ઘણી જગ્યાએ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ ઘટના ન બને તે માટે મોરબી નગરપાલિકા દ્વારા કલેક્ટરના જાહેરનામા મુજબ મોરબી શહેરમાં ચાર સ્થળે ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે મુર્તિ એકત્રિત કરવામાં આવશે.

હાલમાં પાલિકાના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટેમોરબીના શનાળા રોડે સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલઈ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઈસ્કૂલ આમ ચાર જગ્યાએ સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ગણેશજીની મૂર્તિઓને સ્વીકારવામાં આવશે ત્યાર બાદ પાલિકાની ટિમ દ્વારા તેનું સલામત રીતે વિસર્જન કરવામાં આવશે




Latest News