ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકા દ્વારા ગણેશજીની ચાર સ્થળે મૂર્તિ એકત્રિત કરશે


SHARE











મોરબીમાં પાલિકા દ્વારા ગણેશજીની ચાર સ્થળે મૂર્તિ એકત્રિત કરશે

મોરબીમાં ઘણી જગ્યાએ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ ઘટના ન બને તે માટે મોરબી નગરપાલિકા દ્વારા કલેક્ટરના જાહેરનામા મુજબ મોરબી શહેરમાં ચાર સ્થળે ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે મુર્તિ એકત્રિત કરવામાં આવશે.

હાલમાં પાલિકાના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટેમોરબીના શનાળા રોડે સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલઈ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઈસ્કૂલ આમ ચાર જગ્યાએ સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ગણેશજીની મૂર્તિઓને સ્વીકારવામાં આવશે ત્યાર બાદ પાલિકાની ટિમ દ્વારા તેનું સલામત રીતે વિસર્જન કરવામાં આવશે






Latest News