ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે બાલ કટિંગ કરાવીને કેનાલમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













મોરબીના ઊંચી માંડલ પાસે બાલ કટિંગ કરાવીને કેનાલમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન બાલ કટીંગ કરાવીને નર્મદાની કેનાલમાં ન્હાવા માટે પડ્યો હતો ત્યારે કેનાલના પાણીમાં ડૂબી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઊંચી માંડલ ગામ પાસે આવેલ નેહાની સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતો અને મજૂરીકામ કરતો અમિત વિભીષણ નાયક નામનો યુવાન લેબર ક્વાર્ટરમાંથી તેના પત્ની મધુસ્મિતાદેવીને બજારમાં બાલ કટીંગ કરવા માટે જાઉં છું તેવું કહીને નીકળ્યો હતો અને બાલ કટીંગ કરાવ્યા બાદ તે નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને ગયો હતો દરમિયાન અકસ્માતે તે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મુકેશભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્મત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે






Latest News