આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE













વાંકાનેરના બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સરકારના શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત જે "સ્વભાવ સ્વછતા સંસ્કાર સ્વછતા" કેમપેઈનના ભાગરૂપે તા. ૧૭/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ વિભાગના વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે સ્વછતા શપથ, બસ અને બસ સ્ટેશન સ્વચ્છતા માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર ડેપોના કેરટેકર પારુલબેન પંડ્યા તેમજ રાજકોટ વિભાગના કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા ના આયોજન સાથે ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ખાસ અશ્વિનભાઇ મેઘાણી (મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ), પરેશભાઈ મઢવી (ભાજપ વાંકાનેર શહેર  પ્રમુખ), ડાયાભાઇ સરૈયા (ભાજપ બક્ષીપંચ મોરબી જિલ્લા ઉપપ્રમુખ), રમેશભાઈ વોરા (પૂર્વ વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ), હરેશભાઈ (ભાજપ કાર્યકર), વાંકાનેર એસટીઆઈ રહીમભાઈ પરમાર, વાંકાનેર એટીઆઈ હકુભા પરમાર, ટ્રાફિક કંટ્રોલર, ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોટ સ્ટાફ, સ્વીપર સ્ટાફ તેમજ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા જે આયોજનના ભાગ રૂપે વાંકાનેર એસ. ટી. પરીવાર અને બાપા સીતારામ ગૃપ ના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News