હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત


SHARE











મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી આગળ મહાનદીમાં પુલ પાસે એક વ્યક્તિ ડૂબી ગયેલ.જેની મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત બે દિવસની ભારે મેહનત બાદ બીજા દીવસે બપોરે 3 વાગે અરવિંદ ઉર્ફે ગંટુભાઇ મનસુખ વનારિયા (ઉમર 40) રહે.ત્રાજપર (મોરબી) નો મૃતદેહ ઢુંવા ચોકડી પાસે આવેલ મહાનદી માંથી મળ્યો હતો. નાહવા જતાં તે ડૂબી ગયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું. ત્યાંથી ડેડબોડી પાણીમાંથી બહાર કાઢેલ અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ અને એમ્બ્યુલન્સ દ્વારા વાંકાનેર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું






Latest News