મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામની શાળાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારંભ યોજાયો


SHARE













માળીયા (મી)ના વાધરવા ગામની શાળાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારંભ યોજાયો

આજ રોજ મરવડ કેળવણી મંડળ રંગપર દ્વારા શ્રી આદ્યશક્તિ વિદ્યા મંદિર  વાધરવાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારંભ યોજાયો હતો આ તકે ટ્રસ્ટના પ્રમુખ દિલુભા ઝાલા તેમજ સહકારી અગ્રણી મગનભાઇ  વડાવિયા, કથાકાર દિલીપભાઈ વ્યાસ, બ્રહ્મ અગ્રણી ડો.અનિલભાઇ મહેતા તેમજ હસુભાઇ પંડયા,  ઓમશાંતિ સ્કુલના પ્રમુખ સુમનભાઈ પટેલ, માળીયા તાલુકા સંધના પ્રમુખ મનહરભાઈ બાવરવા તેમજ વાધરવાના સરપંચ અનિરુધસિંહ જાડેજા, રાજપુત સમાજ અગ્રણી મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), વાધરવા સ્કુલનાં આચાર્ય તથા સર્વે સ્ટાફ મિત્રો તેમજ ગામનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાજેશભાઇ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News