મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા મોરબીમાં કમલમ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો મોરબીમાં શિવ અંજની કોર્પોરેશન હાઉસના સફાઈ કામ કરતાં સમયે પાંચમા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામની લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર


SHARE











ટંકારાના ઓટાળા ગામની લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર

ટંકારા તાલુકાના ઓટાળા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુન્હાના કામે ત્રણ આરોપીના આગોતરા જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જે આગોતરા જામીન મંજૂર કરવામાં આવેલ છે.

ટંકારા પોલીસ મથકે વર્ષ 2021 માં ઓટાળા ગામના ખેડૂતો પર કલેકટર મોરબીના હુકમથી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયેલ હતી અને ફરિયાદીની ખેડવાણ જમીન પર કુલ પાંચ આરોપીઓ દ્વારા ૨૦ વર્ષથી ગેરકાયદેસર કબજો કરેલ છે. જે ગુનાના કામે મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં મોરબી જીલ્લાના યુવા વકીલ ધ્રુવીલ ભીમાણી મારફતે ત્રણ આરોપીઓની આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી અને ત્યાર બાદ કોર્ટમાં વકીલે કરેલ ધારદાર દલીલને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓની આગોતરા જામીનની અરજી મંજૂર કરેલ છે.






Latest News