જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામની લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર


SHARE











ટંકારાના ઓટાળા ગામની લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર

ટંકારા તાલુકાના ઓટાળા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુન્હાના કામે ત્રણ આરોપીના આગોતરા જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જે આગોતરા જામીન મંજૂર કરવામાં આવેલ છે.

ટંકારા પોલીસ મથકે વર્ષ 2021 માં ઓટાળા ગામના ખેડૂતો પર કલેકટર મોરબીના હુકમથી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયેલ હતી અને ફરિયાદીની ખેડવાણ જમીન પર કુલ પાંચ આરોપીઓ દ્વારા ૨૦ વર્ષથી ગેરકાયદેસર કબજો કરેલ છે. જે ગુનાના કામે મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં મોરબી જીલ્લાના યુવા વકીલ ધ્રુવીલ ભીમાણી મારફતે ત્રણ આરોપીઓની આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી અને ત્યાર બાદ કોર્ટમાં વકીલે કરેલ ધારદાર દલીલને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓની આગોતરા જામીનની અરજી મંજૂર કરેલ છે.






Latest News