મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામની લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર


SHARE











ટંકારાના ઓટાળા ગામની લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર

ટંકારા તાલુકાના ઓટાળા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુન્હાના કામે ત્રણ આરોપીના આગોતરા જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જે આગોતરા જામીન મંજૂર કરવામાં આવેલ છે.

ટંકારા પોલીસ મથકે વર્ષ 2021 માં ઓટાળા ગામના ખેડૂતો પર કલેકટર મોરબીના હુકમથી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયેલ હતી અને ફરિયાદીની ખેડવાણ જમીન પર કુલ પાંચ આરોપીઓ દ્વારા ૨૦ વર્ષથી ગેરકાયદેસર કબજો કરેલ છે. જે ગુનાના કામે મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં મોરબી જીલ્લાના યુવા વકીલ ધ્રુવીલ ભીમાણી મારફતે ત્રણ આરોપીઓની આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી અને ત્યાર બાદ કોર્ટમાં વકીલે કરેલ ધારદાર દલીલને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓની આગોતરા જામીનની અરજી મંજૂર કરેલ છે.






Latest News