મોરબી કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી-ફૂલહાર કરવામાં આવ્યા
SHARE








મોરબી કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી-ફૂલહાર કરવામાં આવ્યા
આજે ગાંધી જયંતીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી કોંગ્રેસ દ્વારા આજરોજ ગાંધીજયંતીનાં પ્રસંગે મોરબીના ત્રિકોણબાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અને ફૂલહાર કરવામાં આવ્યા. આ તકે મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પારાજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.

