મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી-હારતોરા કરાયા


SHARE













મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી-હારતોરા કરાયા

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજયંતી નીમીત્તે મોરબીમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી તથા હારતોરા કરીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના સ્વચ્છતા મીશનને આગળ ધપાવવા અને મોરબીમાં સૌથી વધુ સ્વચ્છતાની જરૂર મોરબી મહાનગરપાલિકામાં છે જેથી કરીને મોરબી મહાનગરપાલિકાને ભષ્ટ્રાચાર મુક્ત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઇ  સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News