મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી ગરબા કોમ્પિટિશન સાથે વેલકમ નવરાત્રિ યોજાઇ
ભારત સરકારે બહાર પડશે 75 રૂપિયાનો સિક્કો: મોરબીના મિતેષભાઈ દવેએ મેળવી સ્મારક ટપાલ ટિકિટ
SHARE








ભારત સરકારે બહાર પડશે 75 રૂપિયાનો સિક્કો: મોરબીના મિતેષભાઈ દવેએ મેળવી સ્મારક ટપાલ ટિકિટ
ભારતીય સર્વોચ્ય ન્યાયલાયના 75 વર્ષ પૂર્ણ થવાના માનમાં ભારત સરકાર દ્વારા સ્મારક ટપાલ ટિકિટ અને 75 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. તે અંગેની માહિતી આપતા મોરબીના આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સંગ્રહકર્તા મિતેષભાઈ દવે એડવોકેટએ જણાવ્યુ હતું કે "સર્વોચ્ય અદાલત ના 75 વર્ષ"નો સ્મારક સિક્કો ભારત સરકાર દ્વારા પાડવામાં આવેલ છે એ સિક્કાનું વજન 40 ગ્રામ હશે અને જેમાં શુધ્ધ 99.99 ચાંદી ધાતુ રહશે. જેની એક તરફ રાષ્ટ્રીય મુદ્રા અશોક સ્તંભ અને બીજી તરફ સુપ્રિમ કોર્ટનું બિલ્ડીંગ રહશે.

