મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના ખાનપર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: વાંકાનેર નજીક અકસ્માતમાં યુવાનનું મોત હળવદના ખોડ ગામે રહેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી
Breaking news
Morbi Today

મોરબીની આવાસ યોજનામાં હરિદ્વારમાં બનનાર ધરમશાળાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો


SHARE















મોરબીની આવાસ યોજનામાં હરિદ્વારમાં બનનાર ધરમશાળાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો

મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવાસ યોજનાની અંદર જય શ્રી આવાસ વાળી મેલડી મા નુ મંદિરે છેલ્લા દોઢ વર્ષથી બનાવવામાં આવેલ છે અને ત્યાં રવિવારે મહા પ્રસાદ કરવામાં આવે છે અને મંદિરે માહાનવ મેરામણ ઉભરાય  છે ત્યારે  ત્યાં જ વસવાટ કરતા વર્ષો થયા માતાજીની પૂજા અર્ચના કરતા  ભુવા પ્રદિપસિંહ ચાવડાને મનમાં વિચાર આવ્યો કે, હરિદ્વારની અંદર  એક માં મેલડીના નામે હરિદ્વારમાં  મોટી વિશાળ જગ્યામાં જય શ્રી આવાસની મેલડી માં ધરમશાળા  બનાવવાનું ટૂંક સમયમાં આયોજન કર્યું છે અને તે માટે અત્યારે માના ગરબા નવરાત્રીના સમયે  એક મંદિરે માનવ મેરામણ ઉભરાતો હોય છે.  ત્યારે ધરમશાળાનો 10 ફૂટનો  વિશાળ  પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે મોરબીની જનતાને ધરમશાળા પ્રોજેક્ટ  જાણવા માટે સ્થળ  સનાળા બાયપાસ દલવાડી સર્કલ કેનાલ વાળા રસ્તે  આવાસ યોજના અંદર જય શ્રી આવાસની મેલડી માતાજી મંદિર  દરેક ભાવીભક્તોને નિહાળવા વિનંતી કરેલ છે.






Latest News