મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીની આવાસ યોજનામાં હરિદ્વારમાં બનનાર ધરમશાળાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો


SHARE















મોરબીની આવાસ યોજનામાં હરિદ્વારમાં બનનાર ધરમશાળાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો

મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવાસ યોજનાની અંદર જય શ્રી આવાસ વાળી મેલડી મા નુ મંદિરે છેલ્લા દોઢ વર્ષથી બનાવવામાં આવેલ છે અને ત્યાં રવિવારે મહા પ્રસાદ કરવામાં આવે છે અને મંદિરે માહાનવ મેરામણ ઉભરાય  છે ત્યારે  ત્યાં જ વસવાટ કરતા વર્ષો થયા માતાજીની પૂજા અર્ચના કરતા  ભુવા પ્રદિપસિંહ ચાવડાને મનમાં વિચાર આવ્યો કે, હરિદ્વારની અંદર  એક માં મેલડીના નામે હરિદ્વારમાં  મોટી વિશાળ જગ્યામાં જય શ્રી આવાસની મેલડી માં ધરમશાળા  બનાવવાનું ટૂંક સમયમાં આયોજન કર્યું છે અને તે માટે અત્યારે માના ગરબા નવરાત્રીના સમયે  એક મંદિરે માનવ મેરામણ ઉભરાતો હોય છે.  ત્યારે ધરમશાળાનો 10 ફૂટનો  વિશાળ  પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે મોરબીની જનતાને ધરમશાળા પ્રોજેક્ટ  જાણવા માટે સ્થળ  સનાળા બાયપાસ દલવાડી સર્કલ કેનાલ વાળા રસ્તે  આવાસ યોજના અંદર જય શ્રી આવાસની મેલડી માતાજી મંદિર  દરેક ભાવીભક્તોને નિહાળવા વિનંતી કરેલ છે.






Latest News