વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા
Breaking news
Morbi Today

મોરબી જેલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો


SHARE









મોરબી જેલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો

૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત માનસિક રોગ વિભાગ જનરલ સિવિલ હોસ્પિટલ મોરબીના ડૉ.દિવ્યાબેન આર.ગોહીલ (કિલનિક સાયકોલોજીસ્ટ) તથા હિતેશભાઇ પી.પોપટાણી તેમજ મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમારનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે જેલમાં રહેલા બંદિવાનોને માનસિક સ્વાસ્થ્ય અંગે જનજાગુતિ માટે કાર્યક્ર્મ રાખવામા આવેલ હતો અને તેમાં જરૂરી સમજણ આપવામા આવેલ છે.






Latest News