અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા મોરબીમાં  મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત ​​​​​​​મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત
Breaking news
Morbi Today

મોરબીની ખોડીયાર ગરબી મંડળ બાળાઓને લ્હાણી વિતરણ કરાયું


SHARE













મોરબીની ખોડીયાર ગરબી મંડળ બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

મોરબી સામેકાંઠે શોભેશ્વર રોડ પરશુરામ પોટરી તાલુકા શાળા પાસે છેલ્લા 65 વર્ષથી વાલ્મીકિ સમાજના પરીવાર દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે અને તેમાં બાળાઓ દ્વારા ગરબા રજૂ કરવામાં આવે છે આ ગરબી માટે કોઈ ફાળો ઉઘરાવવામા આવતો નથી અને ખોડીયાર ગરબી મંડળ વાલ્મીકિ સમાજના પરીવાર સાથે છેલ્લા ધણા વષૉથી સમરસતા વસુદેવ કૌટુંબિક સામાજિક ભાવના સાથે લાગણીઓથી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા જોડાયેલ છે અને નવરાત્રી દરમિયાન ગરબીના સંચાલકો ખોડાભાઇ વાધેલા, લાલજીભાઈ વાણીયા, ઝીણાભાઈ વાણીયા અને યુવાનો દ્વારા બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી ત્યારે સુરેશભાઈ શિરોહીયા અને તેના પત્ની પણ ત્યાં હાજર રહ્યા હતા




Latest News