ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની ખોડીયાર ગરબી મંડળ બાળાઓને લ્હાણી વિતરણ કરાયું


SHARE









મોરબીની ખોડીયાર ગરબી મંડળ બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

મોરબી સામેકાંઠે શોભેશ્વર રોડ પરશુરામ પોટરી તાલુકા શાળા પાસે છેલ્લા 65 વર્ષથી વાલ્મીકિ સમાજના પરીવાર દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે અને તેમાં બાળાઓ દ્વારા ગરબા રજૂ કરવામાં આવે છે આ ગરબી માટે કોઈ ફાળો ઉઘરાવવામા આવતો નથી અને ખોડીયાર ગરબી મંડળ વાલ્મીકિ સમાજના પરીવાર સાથે છેલ્લા ધણા વષૉથી સમરસતા વસુદેવ કૌટુંબિક સામાજિક ભાવના સાથે લાગણીઓથી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા જોડાયેલ છે અને નવરાત્રી દરમિયાન ગરબીના સંચાલકો ખોડાભાઇ વાધેલા, લાલજીભાઈ વાણીયા, ઝીણાભાઈ વાણીયા અને યુવાનો દ્વારા બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી ત્યારે સુરેશભાઈ શિરોહીયા અને તેના પત્ની પણ ત્યાં હાજર રહ્યા હતા






Latest News