અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે બૌદ્ધિક કાર્યશાળા મોરબીમાં  મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત ​​​​​​​મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અવધ-4 તથા ભારત વિકાસ પરિષદ દ્વારા દુર્ગા શક્તિની  પુસ્તિકાનું વિતરણ-શસ્ત્ર પૂજન કરાયું 


SHARE













મોરબીમાં અવધ-4 તથા ભારત વિકાસ પરિષદ દ્વારા દુર્ગા શક્તિની  પુસ્તિકાનું વિતરણ-શસ્ત્ર પૂજન કરાયું 

મોરબીમાં આવેલ અવધ- 4 સોસાયટીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ભારત વિકાસ પરિષદના સચિવ હિંમતભાઈ મારવાણીયા તથા વિપુલભાઈ અમૃતિયા તેમજ અવધ -4 ના દાતા દિનેશભાઈ માકાસણા, રાજેશભાઈ ચારોલા, રાજેશભાઈ સદાતીયા વગેરે કાર્યકર્તાઓના સહયોગ અને સહકારથી દુર્ગા શક્તિની પુસ્તિકાઓનો સેટ અવધ-4 સોસાયટીના 245 ઘરોમાં આપવામાં આવેલ છે અને સોસાયટીમાં શસ્ત્રનું પૂજન કરાયું હતું જેમાં 900 જેટલા લોકો જોડાયા હતા.




Latest News