હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો
Breaking news
Morbi Today

હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં


SHARE













હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં

હળવદના ટીકર રણમાં અગરિયાઓ મિઠાનો પાક લેવા માટનું કામ શરૂ કરી રહ્યા છે ત્યારે રણમાં જુદા જુદા વિસ્તારોમાં અગરીયાઓએ કુવા ગાળવાનું કામ કરી રહ્યા છે તેવા સમયે ટીકર રણમાં કુવો ગાળતા હતા ત્યારે ગેસ ગળતરની ઘટના બની હતી જેમા એક અગરીયાનુ મોત નીપજ્યું છે. જ્યારે બે અગરીયાઓને અસર થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.

હળવદ તાલુકાના ટિકર પાસે રણમાં અગરિયા પરિવારો મીઠાની સિઝન લેવા માટે કામ કરી રહ્યા છે ત્યારે કૂવો ગાળતા સમયે દુર્ઘટના થઇ હતી. જેમાં ગેસ ગળતર થતા ટીનાભાઈ અમરશીભાઈ રાણેવાડિયા (30) રહે. સુંદરગઢ વાળાનું મોત થયેલ છે. તો સાગર અમરશીભાઈ રાણેવાડિયા (25) અને ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા (25)ને  શ્વાસ લેવામાં તકલીફ થતા ગેસની અસર થયેલ હોવાથી તે બંન્નેન સાકવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા અને હાલમાં તે બંન્નેન સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા છે આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે. સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ ઘટનાથી અગરિયાઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.




Latest News