મોરબીના ગાળા ગામે ગૌશાળામાં પહેલા માળેથી નિચે પડી જતાં બાળક રાજકોટ ખસેડાયો
મોરબી બાર એસો. દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી બાર એસો. દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો
નવા વર્ષની એક મેકને શુભકામના પાઠવવા માટે મોરબી બાર એસોસિયેશન દ્વારા મોરબીની કોર્ટમાં આવેલ બાર રૂમ ખાતે સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ડિસ્ટ્રીક જજ એ.ડી.ઓઝા, સિનિયર વકીલો સહિતના હાજર રહ્યા હતા અને એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમે સફળ બનાવવા માટે મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઇ આર. અગેચણિયા, સેક્રેટરી મહિધરભાઈ એચ. દવે સહિતના હોદેદારો અને વકીલોએ જહેમત ઉઠાવી હતી