મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી ડો. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્માણ દિન નિમિત્તે યુવાનોએ કર્યું રક્તદાન


SHARE











મોરબી ડો. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્માણ દિન નિમિત્તે યુવાનોએ કર્યું રક્તદાન

ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર પરિનિર્માણ દિવસ નિમિત્તે મોરબી ખાતે રોહીદાસ પરા વિસ્તારમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિકાસ સમિતિ મોરબીના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં યુવાનોએ રક્તદાન કરી ડો.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.






Latest News