ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ કાલે પાલિકા કચેરીમાં કરશે સદબુધ્ધિ હવન


SHARE













મોરબીમાં કોંગ્રેસ કાલે પાલિકા કચેરીમાં કરશે સદબુધ્ધિ હવન

મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા કાલે મોરબી પાલિકા કચેરી ખાતે આશ્ચર્યજનક કાર્યક્ર્મ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે કેમ કે લોકોની એસએમે સત્ય આવે તે માટે છેલ્લા પાંચેક મહિનાથી પાલિકામાં માહિતી માંગવામાં આવે છે તો પણ માહિતી આપવામાં આવી રહી નથી જેથી કરીને કાલે સવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સવારે 10:30 કલાકે પાલિકાસુધીની પદયાત્રા યોજાશે અને ત્યાર બાદ પાલીકા કચેરી ખાતે "સદબુધ્ધિ" હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા કોંગેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી પાલિકા પાસે છેલ્લા પાંચ મહિનાથી નંદીધર, આવાસયોજના અને કલમ 45 (ડી) હેઠળ કરેલા કામોની વિગતો માંગવામાં આવી રહી છે પરંતુ તે માહિતી આપવામાં આવતી નથી જેથી કરીને પાલીકમાં યેનકેન પ્રકારે કરવામાં આવેલ ભ્રષ્ટાચાર લોકોની સામે આવે તે માટે કોંગ્રેસ દ્વારા કાલે પદયાત્રા અને પાલિકાનાં સત્તાધીશોને સદબુધ્ધિ ભગવાન આપે તે માટે હવાનનું આયોજન કરવામાં આયુ છે.






Latest News