મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ કાલે પાલિકા કચેરીમાં કરશે સદબુધ્ધિ હવન


SHARE











મોરબીમાં કોંગ્રેસ કાલે પાલિકા કચેરીમાં કરશે સદબુધ્ધિ હવન

મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા કાલે મોરબી પાલિકા કચેરી ખાતે આશ્ચર્યજનક કાર્યક્ર્મ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે કેમ કે લોકોની એસએમે સત્ય આવે તે માટે છેલ્લા પાંચેક મહિનાથી પાલિકામાં માહિતી માંગવામાં આવે છે તો પણ માહિતી આપવામાં આવી રહી નથી જેથી કરીને કાલે સવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સવારે 10:30 કલાકે પાલિકાસુધીની પદયાત્રા યોજાશે અને ત્યાર બાદ પાલીકા કચેરી ખાતે "સદબુધ્ધિ" હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા કોંગેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી પાલિકા પાસે છેલ્લા પાંચ મહિનાથી નંદીધર, આવાસયોજના અને કલમ 45 (ડી) હેઠળ કરેલા કામોની વિગતો માંગવામાં આવી રહી છે પરંતુ તે માહિતી આપવામાં આવતી નથી જેથી કરીને પાલીકમાં યેનકેન પ્રકારે કરવામાં આવેલ ભ્રષ્ટાચાર લોકોની સામે આવે તે માટે કોંગ્રેસ દ્વારા કાલે પદયાત્રા અને પાલિકાનાં સત્તાધીશોને સદબુધ્ધિ ભગવાન આપે તે માટે હવાનનું આયોજન કરવામાં આયુ છે.






Latest News