મોરબીમાં નજીવી વાતમાં યુવાનને ઘરની બાહર બોલાવીને ચાર શખ્સોએ કુહાડી-ઢીકાપાટુનો મારમાર્યો
હળવદના ચરાડવા ગામે વિહિપ-બજરંગદળ દ્વારા શૌર્ય સંચલન યોજાયું
SHARE
હળવદના ચરાડવા ગામે વિહિપ-બજરંગદળ દ્વારા શૌર્ય સંચલન યોજાયું
હળવદ તાલુકાનાં ચરાડવા ગામ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા બે દિવસ પહેલા શૌર્ય સંચલનનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખુબ મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકર્તા સહભાગી બન્યા હતા અને આ તકે ચરાડવા ગામે આવેલ રાજબાઈ માતાજીનાં મંદિરેથી શૌર્ય સંચલન શરૂ કરવામાં આવ્યું હતું અને ચરાડવાના મુખ્ય માર્ગો ઉપર ફરીને આ શૌર્ય સંચલનને રાજબાઈ માતાજીનાં મંદિરે પુરૂ કરવામાં આવ્યું હતું.