ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે વિહિપ-બજરંગદળ દ્વારા શૌર્ય સંચલન યોજાયું


SHARE













હળવદના ચરાડવા ગામે વિહિપ-બજરંગદળ દ્વારા શૌર્ય સંચલન યોજાયું

હળવદ તાલુકાનાં ચરાડવા ગામ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા બે દિવસ પહેલા શૌર્ય સંચલનનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખુબ મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકર્તા સહભાગી બન્યા હતા અને આ તકે ચરાડવા ગામે આવેલ રાજબાઈ માતાજીનાં મંદિરેથી શૌર્ય સંચલન શરૂ કરવામાં આવ્યું હતું અને ચરાડવાના મુખ્ય માર્ગો ઉપર ફરીને આ શૌર્ય સંચલનને રાજબાઈ માતાજીનાં મંદિરે પુરૂ કરવામાં આવ્યું હતું.






Latest News