શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે વિહિપ-બજરંગદળ દ્વારા શૌર્ય સંચલન યોજાયું


SHARE









હળવદના ચરાડવા ગામે વિહિપ-બજરંગદળ દ્વારા શૌર્ય સંચલન યોજાયું

હળવદ તાલુકાનાં ચરાડવા ગામ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા બે દિવસ પહેલા શૌર્ય સંચલનનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખુબ મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકર્તા સહભાગી બન્યા હતા અને આ તકે ચરાડવા ગામે આવેલ રાજબાઈ માતાજીનાં મંદિરેથી શૌર્ય સંચલન શરૂ કરવામાં આવ્યું હતું અને ચરાડવાના મુખ્ય માર્ગો ઉપર ફરીને આ શૌર્ય સંચલનને રાજબાઈ માતાજીનાં મંદિરે પુરૂ કરવામાં આવ્યું હતું.






Latest News