મોરબીમાં જિલ્લા કક્ષાના યોગ એવોર્ડ માટે શ્રેષ્ઠ યોગ કોચ-યોગ ટ્રેઈનરની પસંદગી કરવામાં આવશે
મોરબીમાં ચાલુ લોકડાયરામાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કરી ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર
SHARE
મોરબીમાં ચાલુ લોકડાયરામાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કરી ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર
મોરબી ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ તે દિવસે વાંકાનેરના સેવા ગ્રુપના મેમ્બરો આવતા હતા તે જ સમયે વાંકાનેર નજીક એક શ્વાન ઇજાગ્રસ્ત થયેલ હતું જેથી તેને તેઓ સાથે લઈને આવ્યા હતા અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે તેને સારવાર આપીને તેઓ તેને આ સેવાભાવી યુવાનો પાછા વાંકાનેર જઈ રહ્યા હતા ત્યારે લઈ ગયા હતા અત્રે ઉલેખનીય છે કે, વિશુભાઈએ ચાલુ ડાયરામાંથી ડોક્ટરની ટીમને ત્યાં મોકલી હતી અને તાત્કાલિક શ્વાનની સારવાર કરી હતી.