મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા તુલસી દિવસની ઉજવણી કરાઇ 


SHARE







મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા તુલસી દિવસની ઉજવણી કરાઇ 

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા દુર્ગાવાહીની દ્વારા મોરબી  ઉમા ટાઉનશિપમાં તુલસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દુર્ગાવાહીની હળવદ, ટંકારા, ખાનપર, ઓટાડા, નેકનામ ,સાવડી વિવિધ ગામોમાં બેહનો આવી હતી અને તેનોની હાજરીમાં તુલસી દિવસની ઉજવણી કરાઈ હતી વર્તમાન સમયમાં સનાતન ધર્મપ્રેમીઓ સમક્ષ તુલસી પૂજન કરી એક વિચાર મૂકીને આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે ભાવના જાગે તે માટે તુલસી પૂજન કર્યું હતું.






Latest News