મોરબી જિલ્લામાં ૩૧ જાન્યુ. સુધી હથિયારબંધી; ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ
મોરબી નવયુગ વિદ્યાલય ખાતે તુલસી દિવસની ઉજવણી કરાઈ
SHARE
મોરબી નવયુગ વિદ્યાલય ખાતે તુલસી દિવસની ઉજવણી કરાઈ
મોરબી નવયુગ વિદ્યાલય ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વૈદિક પદ્ધતિથી સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યુ હતું તેમજ 108 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતું તેમજ તુલસીનું મહત્વ સમજવામાં આવ્યુ હતું તેમજ તુલસી દિવસ વિશેસ વિદ્યાર્થીઓ દ્વારા અદભુત સ્પીચ આપવામાં આવી હતી તેમજ તુલસી નૃત્ય કરવામાં આવ્યુ હતું અને સામુહિક ગીતાના શ્લોકનું પઠન અને રંગપૂરણીનું સરસ આયોજન કરી સાચા અર્થમાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા અને મેનેજીંગ ડિરેક્ટર નિલેશભાઈ અઘરા, પ્રિન્સિપાલ સંતોકીભાઈ તેમજ સ્ટાફગણએ ખુબ જહેમત ઉઠાવી હતી