ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલય ખાતે તુલસી દિવસની ઉજવણી કરાઈ


SHARE













મોરબી નવયુગ વિદ્યાલય ખાતે તુલસી દિવસની ઉજવણી કરાઈ

મોરબી નવયુગ વિદ્યાલય ખાતે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વૈદિક પદ્ધતિથી સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યુ હતું તેમજ 108 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતું તેમજ તુલસીનું મહત્વ સમજવામાં આવ્યુ હતું તેમજ તુલસી દિવસ વિશેસ વિદ્યાર્થીઓ દ્વારા અદભુત સ્પીચ આપવામાં આવી હતી તેમજ તુલસી નૃત્ય કરવામાં આવ્યુ હતું અને સામુહિક ગીતાના શ્લોકનું પઠન અને રંગપૂરણીનું સરસ આયોજન કરી સાચા અર્થમાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા અને મેનેજીંગ ડિરેક્ટર નિલેશભાઈ અઘરા, પ્રિન્સિપાલ સંતોકીભાઈ તેમજ સ્ટાફગણએ ખુબ જહેમત ઉઠાવી હતી






Latest News