મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો નવરંગ માંડવો યોજાયો


SHARE









મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો નવરંગ માંડવો યોજાયો

મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા તા 1 ને બુધવારે આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો 24 કલાક નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનું મંદિર આવેલ છે ત્યાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા 1 ના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, 10 વાગ્યે સામૈયા, 11 વાગ્યે મહાપ્રસાદ, રાત્રે 10 વાગ્યે ડાકનો કાર્યક્રમ યોજાશે અને તા 2 ના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી વધામણાં કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં રાવળદેવ હરેશભાઇ પનારા (ટંકારા વાળા) અને રાવળદેવ વિરમભાઈ પનારા (ટંકારા વાળા) ડાકની રમઝટ બોલાવશે. જેથી ધર્મ પ્રેમી લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.






Latest News