મોરબી જિલ્લા સંકલનની બેઠક કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખને પણ સ્થાન આપવાની માંગ
મોરબીમાં આગામી રવિવારે આરએસએસનું પથ સંચલન
SHARE
મોરબીમાં આગામી રવિવારે આરએસએસનું પથ સંચલન
મોરબીમાં આગામી રવિવારે આરએસએસ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જેમાં સંપૂર્ણ ગણવેશમાં સ્વયં સેવકો હાજર રહેશે.
આગામી રવિવારને તા 5 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યે નગરના કાર્યકર્તાઓનું પથ સંચલન રાખવામા આવેલ છે જેમાં સંપૂર્ણ ગણવેશમાં સ્વયં સેવકો જોડાશે અને આ પથ સંચાલન બજરંગ સોસાયટીથી શરૂ કરવામાં આવશે અને સ્વાગત ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, વર્ધમાન એપાર્ટમેન્ટ, બજરંગ સોસાયટી ખાતે પૂર્ણ કરવામાં આવશે. ત્યારે ભગવા ધ્વજના સન્માન અને સ્વાગત માટે મોરબીના સ્વયંસેવકો અને લોકોને જોડાવા માટે આહ્વાન કર્યું છે