મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનાં જોધપર ઝાલા ગામના આર્મીમેન પરેશકુમાર સારેસા શાહિદ


SHARE







મોરબી જીલ્લાનાં જોધપર ઝાલા ગામના આર્મીમેન પરેશકુમાર સારેસા શાહિદ

મોરબી જીલ્લાનાં જોધપર ઝાલા ગામના રહેવાસી આર્મીમેન પરેશકુમાર સારેસા હાલમાં જમ્મુનાં ઉધમપુર આર્મી કેમ્પ ખાતે હવાલદાર પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં હતાં અને છેલ્લા 18 વર્ષની દેશ સેવા દરમિયાન તેમણે ગુજરાત, પશ્ચિમ બંગાળ, પંજાબ, રાજસ્થાન સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં સેવા આપેલ હતી અને તેઓને શારીરિક બિમારી હોય તે અમદાવાદ ખાતે આવેલ આર્મી હોસ્પિટલ ખાતે સારવારમાં હતા અને ત્યાં તેમણે આખરી શ્વાસ લીધો હતો. અને ટંકારાનાં જોધપર ઝાલા ગામે શહિદ જવાનને સલામી આપવાં જમ્મુ કાશ્મીર, જામનગર, અમદાવાદ તેમજ રાજકોટથી આર્મીનાં સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ શહિદ જવાનની અંતિમયાત્રામાં જોધપર સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસનાં તાલુકા અને જીલ્લામાંથી એક્સ આર્મી જવાનો, સ્થાનિક ધારાસભ્ય સહિત અનેક સામાજીક રાજકીય આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામના લોકોએ હાજરી આપેલ હતી. અને આવતીકાલે તા 2 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગે શહિદ પરેશકુમારનું બેસણું ટંકારા તાલુકાનાં જોધપર ઝાલા ખાતે રાખવામા આવેલ છે.






Latest News