વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જમતા જમતા બેભાન થઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીમાં જમતા જમતા બેભાન થઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર કારખાનના કવાર્ટરમાં રહેતો યુવાન જમતા જમતા બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર ટીટી સેનેટરી ખાતે રહેતો ચંદન ઉર્ફે ચંદુકમાર પ્રભુભાઈ મહેતા (25) નામનો યુવાન ગત તા. 1/1/25 ના સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં જમતો હતો ત્યારે અચાનક બેભાન થઈ ગયો હતો જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે  વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે નવા બનતા ઓવરબ્રિજ પાસે બાઈક અને આઇસર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સુનિલકુમાર (32) રહે. શ્રદ્ધા પાર્ક વાવડી રોડ મોરબી વાળાને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી છે






Latest News