ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ નવજીવન સ્કૂલનો વાર્ષિકોત્સવ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે રવિવારે યોજાશે


SHARE













મોરબીમાં આવેલ નવજીવન સ્કૂલનો વાર્ષિકોત્સવ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે રવિવારે યોજાશે

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે નવજીવન સ્કૂલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્પંદન-2025 નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે.

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે દ્વારા દર વર્ષે નવજીવન સ્કૂલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 12/1/25 ને રવિવારે સ્પંદન-2025 નું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સાંજે સાડા પાંચ કલાકથી આ કાર્યકમ શરૂ કરવામાં આવશે અને આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી અનેક કૃતિઓ રજૂ કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા નવજીવન અને ન્યૂએરા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ડી.બી. પાડલીયા હાજર રહેવાના છે ત્યારે નવજીવન વિદ્યાલય અને ન્યુએરા વિદ્યાલયના સંચાલક હાર્દિકભાઈ પાડલીયા દ્વારા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે થઈને તમામ વાલીઓએ ખાસ હાજર રહેવા માટે થઈને આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News