મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ભુજના સ્મૃતિવન ખાતે ૭૬ માં પ્રજાસતાક દિવસની ઉજવણી એક શામ શહીદો કે નામ


SHARE













ભુજના સ્મૃતિવન ખાતે ૭૬ માં પ્રજાસતાક દિવસની ઉજવણી એક શામ શહીદો કે નામ

૭૬ માં પ્રજાસતાક દિન ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી અને કચ્છમાં આવેલ ભયાવહ ભુકંપ માં જીવ ગુમાવનાર સૌ દિવંગતો અને સ્વજનોને સ્મરણાંજલી અર્પણ કરતાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની પ્રેરણા અને સહકાર સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સ્મૃતિવન ભુજ મધ્યે ભારત માતાના પૂજન એવમ દેશની રક્ષા કાજે બલિદાન આપનારા અમરજવાનોને શ્ર્દ્ધાંજલી, ભુકંપમાં જીવ ગુમાવનારાઓને સ્મરણાંજલી અર્પણ કરતાં સાંજે ૫:૦૦ કલાકે એક શામ શહીદો કે નામકાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. જેમાં લોક ગાયક ઉમેશભાઇ બારોટ, લોક ગાયીકા દેવાંગી પટેલ અને અક્ષય જાની કાર્યક્રમમાં રસ પીરશસે. આ કાર્યક્રમમાં જનતા જનાર્દનને ઉપસ્થિત રહેવા કચ્છના સાંસદ તથા ગુજરાત ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ અપીલ કરી હતી.




Latest News