માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

ભુજના સ્મૃતિવન ખાતે ૭૬ માં પ્રજાસતાક દિવસની ઉજવણી એક શામ શહીદો કે નામ


SHARE











ભુજના સ્મૃતિવન ખાતે ૭૬ માં પ્રજાસતાક દિવસની ઉજવણી એક શામ શહીદો કે નામ

૭૬ માં પ્રજાસતાક દિન ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી અને કચ્છમાં આવેલ ભયાવહ ભુકંપ માં જીવ ગુમાવનાર સૌ દિવંગતો અને સ્વજનોને સ્મરણાંજલી અર્પણ કરતાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની પ્રેરણા અને સહકાર સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સ્મૃતિવન ભુજ મધ્યે ભારત માતાના પૂજન એવમ દેશની રક્ષા કાજે બલિદાન આપનારા અમરજવાનોને શ્ર્દ્ધાંજલી, ભુકંપમાં જીવ ગુમાવનારાઓને સ્મરણાંજલી અર્પણ કરતાં સાંજે ૫:૦૦ કલાકે એક શામ શહીદો કે નામકાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. જેમાં લોક ગાયક ઉમેશભાઇ બારોટ, લોક ગાયીકા દેવાંગી પટેલ અને અક્ષય જાની કાર્યક્રમમાં રસ પીરશસે. આ કાર્યક્રમમાં જનતા જનાર્દનને ઉપસ્થિત રહેવા કચ્છના સાંસદ તથા ગુજરાત ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ અપીલ કરી હતી.








Latest News