મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયત્રી પરિવારની જહેમતથી બાળકોએ વ્યસન મુક્ત રહેવાના લીધા સપથ


SHARE









મોરબીમાં ગાયત્રી પરિવારની જહેમતથી બાળકોએ વ્યસન મુક્ત રહેવાના લીધા સપથ

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા શૈલેષભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ઉમા ટાઉનશિપ મુકામે આવેલ વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સ્કુલના આચાર્ય અમિતભાઈ પટેલનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.આ સાથે શાળાના બાળકો અને અધ્યાપકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા પોતાની હાજરી આપી હતી.ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વીઠલાપરા, પાર્થભાઈ ગડારા અને વાત્સલ્યભાઈ ગડારાએ હાજર રહીને બાળકોને વ્યસન ન કરવું અને બીજાંને વ્યસન મુક્ત કરવા માટેના સપથ લેવડાવ્યા હતા.એક બાળકે મોબાઇલમાં પબજી ગેમ નહિ રમે તેવી સપથ લીધી હતી.






Latest News