મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયત્રી પરિવારની જહેમતથી બાળકોએ વ્યસન મુક્ત રહેવાના લીધા સપથ


SHARE















મોરબીમાં ગાયત્રી પરિવારની જહેમતથી બાળકોએ વ્યસન મુક્ત રહેવાના લીધા સપથ

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા શૈલેષભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ઉમા ટાઉનશિપ મુકામે આવેલ વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સ્કુલના આચાર્ય અમિતભાઈ પટેલનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.આ સાથે શાળાના બાળકો અને અધ્યાપકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા પોતાની હાજરી આપી હતી.ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વીઠલાપરા, પાર્થભાઈ ગડારા અને વાત્સલ્યભાઈ ગડારાએ હાજર રહીને બાળકોને વ્યસન ન કરવું અને બીજાંને વ્યસન મુક્ત કરવા માટેના સપથ લેવડાવ્યા હતા.એક બાળકે મોબાઇલમાં પબજી ગેમ નહિ રમે તેવી સપથ લીધી હતી.






Latest News