મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં એડવોકેટ નિકંજભાઇ કોટક, ચંદ્રેશભાઇ ખાણધર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા


SHARE







મોરબીમાં એડવોકેટ નિકંજભાઇ કોટક, ચંદ્રેશભાઇ ખાણધર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા

તાજેતરમાં ભારત સરકાર દ્વારા નોટરીઓની વરણી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના જાણીતા એડવોકેટ નિકુંજભાઇ કોટક, ચંદ્રેશભાઇ ખાણધર સહિત અનેક એડવોકેટની નોટરી તરીકે વરણી કરવામાં આવી છે.

તાજેતરમાં સરકાર દ્વારા નોટરીઓની વરણી કરવામાં આવતા તેમાં મોરબીના જાણીતા કોટક લો ફર્મના એડવોકેટ નિકુંજભાઈ પૂનમચંદભાઈ કોટકની નોટરી તરીકે વરણી કરવામાં આવેલ હોય તેમના સગા-વાહલાઓ તથા વકીલમિત્રો અને રાજકીય આગેવાનો દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.તે રીતે જ મોરબીના જાણીતા એડવોકેટ ચંદ્રેશભાઇ જીવરાજભાઈ ખાણધર અને એડવોકેટ નિકુંજભાઈ કૃષ્ણકુમાર પંડ્યાની પણ નોટરી તરીકે વરણી કરવામાં આવતા હાલ તેમના શુભચિંતકો દ્વારા તેઓને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






Latest News