મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં વરડુસર ગામે આવેલ શાળામાં સાયન્સ ફેર યોજાયો


SHARE







વાંકાનેર તાલુકાનાં વરડુસર ગામે આવેલ શાળામાં સાયન્સ ફેર યોજાયો

વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીની શ્રી પી.એમ.શ્રી વરડુસર પ્રા.શાળા ખાતે સાયન્સ ફેર ઉજવવામાં આવેલ હતો જેમાં વાંકાનેર બીઆરસી કો.ઓર્ડીનેટર પરમાર મયુરસિંહ, જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ, મેસરિયા સીઆરસી ગઢિયા દિવેશભાઈ, લુણસર સીઆરસી વાઘેલા ભાવેશભાઇ, રાજગઢ પ્રા.શાળાના આચાર્ય ચૌધરી રાકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બીઆરસી પરમાર મયુરસિંહ દ્વારા રીબીન કાપી સાયન્સ ફેરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આ સાયન્સ ફેરમાં પ્રદર્શિત કરેલ કૃતિના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આવકારવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ભરાડિયા રેખાબેન, એસએમસીના અધ્યક્ષ  પંચાસરા અશોકભાઈ  અને શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.






Latest News