મોરબીમાં કાલે બોર્ડના વિદ્યાર્થીઓને કલેક્ટર પરીક્ષા કેન્દ્રમાં આવકરશે
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે શિવરાત્રીની ઉજવણી કરાઈ
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે શિવરાત્રીની ઉજવણી કરાઈ
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવેલ છે ત્યાં તા. 26 ને બુધવારના રોજ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંદિરમાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં ભક્તો માટે ફરાર, સરબત વ્યવસ્થા કરવામાં આવી હતી અને શિવરાત્રી નિમિતે મંદિરમાં ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી અને આ કાર્યને સફળ બનાવવા માટે આશ્રમના સેવકોએ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતે જણાવ્યું છે.