મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે શિવરાત્રીની ઉજવણી કરાઈ


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે શિવરાત્રીની ઉજવણી કરાઈ

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવેલ છે ત્યાં તા. 26 ને બુધવારના રોજ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંદિરમાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં ભક્તો માટે ફરાર, સરબત વ્યવસ્થા કરવામાં આવી હતી અને શિવરાત્રી નિમિતે મંદિરમાં ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી અને આ કાર્યને સફળ બનાવવા માટે આશ્રમના સેવકોએ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતે જણાવ્યું છે.






Latest News