મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીના રાજપર રોડે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરન પારાપેટના સળિયા સાથે કોઈ અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી કરીને તેની બોડીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવેલ છે અને એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ મામદેવના મંદિર પાસે પારાપેટના સળિયા સાથે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની તપાસ હેડ કોન્સટેબલ. એન.એસ.નેસવાણીયા કરી રહ્યા છે અને મૃતક યુવાન અંદાજે ૨૬ વર્ષનો છે અને શ્યામવર્ણનો છે અને રાખોડી રંગનું બનીયાન અને કોફી રંગની ચડી પહેરી છે. આ યુવાનના વાલી વારસ અંગે જાણતા હોય તેઓને મોબાઈલ નંબર ૯૯૦૪૭ ૧૩૨૪૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.






Latest News