ટંકારાના વાઘગઢ ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બાળક સારવારમાં મોરબીમાં બે દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવેલા યુવાને ફલેટમાંથી નીચે પડીને કર્યો આપઘાત મોરબીમાં ખંઢેર મકાનની દીવાલ પાસેથી બીયરના 96 ટીન સાથે એક શખ્સની ધરપકડ કચ્છ લોકસભા પરિવાર-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોય માર્ચ માહિનામાં મોરબી જિલ્લા સંકલનની બેઠક મોકૂફ કચ્છના ગુનેરી ગામે સાસંદની હાજરીમાં રંગોત્સવની ઉજવણી કરાશે મોરબી : રવાપર ગ્રામ પંચાયત નજીક બાઇકમાંથી પડી જતા વૃદ્ધા સારવારમાં સિંઘમ: મોરબી જિલ્લામાં રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરના પરિવારે સરકારી ખરાબમાં બનાવેલ મકાન પોલીસ પ્રોટેકશન સાથે તોડી પડાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પુસ્તક પરબ ખાતે બાળસાહિત્યકાર કવિ સંગી નું કરાયું સન્માન


SHARE











મોરબીમાં પુસ્તક પરબ ખાતે બાળસાહિત્યકાર કવિ સંગી નું કરાયું સન્માન

મોરબીમાં ઓમ શાંતિ વિદ્યાલય ખાતે દર માસના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે જેમા તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જેમના બાળકાવ્ય સંગ્રહ 'પાંખ મળે તો...' પુસ્તકને 2022ના વર્ષનું બાળસાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકનું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે અને સાહિત્યના ક્ષેત્રમાં મોરબીનું નામ ઉજ્જવળ કર્યું છે એવા કવિ સંજય બાપોદરિયા 'સંગી'નું પુસ્તક પરબ ટીમ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મનનભાઈ બુદ્ધદેવ, ઘનશ્યામભાઈ ડાંગર, ડૉ. સતીશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ, શૈલેષ કાલરીયા, ડૉ. અમૃત કાંજિયા, ઓમ શાંતિ સ્કૂલના પ્રિન્સિપાલ સંજય વીરડિયા સહિતના લોકો હાજર રહ્યા હતા








Latest News