મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પુસ્તક પરબ ખાતે બાળસાહિત્યકાર કવિ સંગી નું કરાયું સન્માન


SHARE













મોરબીમાં પુસ્તક પરબ ખાતે બાળસાહિત્યકાર કવિ સંગી નું કરાયું સન્માન

મોરબીમાં ઓમ શાંતિ વિદ્યાલય ખાતે દર માસના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે જેમા તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જેમના બાળકાવ્ય સંગ્રહ 'પાંખ મળે તો...' પુસ્તકને 2022ના વર્ષનું બાળસાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકનું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે અને સાહિત્યના ક્ષેત્રમાં મોરબીનું નામ ઉજ્જવળ કર્યું છે એવા કવિ સંજય બાપોદરિયા 'સંગી'નું પુસ્તક પરબ ટીમ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મનનભાઈ બુદ્ધદેવ, ઘનશ્યામભાઈ ડાંગર, ડૉ. સતીશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ, શૈલેષ કાલરીયા, ડૉ. અમૃત કાંજિયા, ઓમ શાંતિ સ્કૂલના પ્રિન્સિપાલ સંજય વીરડિયા સહિતના લોકો હાજર રહ્યા હતા




Latest News