ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈની હાજરીમાં સમસ્ત કોળી સમાજ સુધારક સેવા મંડળ દ્વારા સમૂહલગ્ન યોજાયા


SHARE













મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈની હાજરીમાં સમસ્ત કોળી સમાજ સુધારક સેવા મંડળ દ્વારા સમૂહલગ્ન યોજાયા

મોરબીમાં કલેક્ટર ઓફિસની પાછળના ભાગમાં આવેલ ગ્રાઉન્ડમાં સમસ્ત કોળી સમાજ સુધારક સેવા મંડળ દ્વારા પાંચમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ટંકારાના ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરીયા, માજી ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા તેમજ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન મેરામભાઈ વિઠલાપરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે સેવા સમાજ સુધારકના પ્રમુખ પરસોત્તમ સાબરીયાએ કહ્યું હતું કે, મધ્યમ પરિવારના લોકોને લગ્નમાં ખોટા ખર્ચા ન કરવા પડે અને તેની બચતની રકમનો ઉપયોગ શિક્ષણ માટે કરવામાં આવે તે માટે આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તો કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, આવા સમૂહલગ્નમાં વધુમાં વધુ પરિવારોને જોડાવવું જોઈએ. અને દાતાઓએ સેવાના કામમાં સહયોગ આપવો જોઈએ.






Latest News