કચ્છ લોકસભા પરિવાર-સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોય માર્ચ માહિનામાં મોરબી જિલ્લા સંકલનની બેઠક મોકૂફ કચ્છના ગુનેરી ગામે સાસંદની હાજરીમાં રંગોત્સવની ઉજવણી કરાશે મોરબી : રવાપર ગ્રામ પંચાયત નજીક બાઇકમાંથી પડી જતા વૃદ્ધા સારવારમાં સિંઘમ: મોરબી જિલ્લામાં રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરના પરિવારે સરકારી ખરાબમાં બનાવેલ મકાન પોલીસ પ્રોટેકશન સાથે તોડી પડાયું મોરબી જિલ્લા તેજોરી કચેરી દ્વારા સો વર્ષ પુરા કરનાર પેન્શનરના પેન્શનમાં સો ટકાનો વધારો કરાયો; અન્ય પેન્શનરની હયાતીની ખરાઈ કરી પેન્શન ચૂકવાયું મોરબીનાં ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: શોધખોળ મોરબી નજીકથી બોલેરો ગાડીમાં કુરતાપૂર્વક બાંધીને 3 પાડીને લઈ જનારા શખ્સ સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી એલ.ઈ.કોલેજમાં સ્વચ્છતા હી સેવા-રકતદાન મહાદાન વિષયનો સેમીનાર યોજાયો


SHARE











મોરબી એલ.ઈ.કોલેજમાં સ્વચ્છતા હી સેવા-રકતદાન મહાદાન વિષયનો સેમીનાર યોજાયો

મોરબી એલ.ઈ.કોલેજ ખાતે "સ્વચ્છતા હી સેવા" અને "રકતદાન મહાદાન" વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને એન.એન.એસ.યુનિટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સંસ્થાના ડો. આર.એન રાઠોડ તેમજ ડો. કે.બી.વાઘેલા તથા એન.એસ.એસ. યુનિટ કો- ઑરડીનેટરે મોરબીને સ્વચ્છ અને નિર્મળ કઈ રીતે બનાવી શકાય તેની માહિતી આપેલ હતી. ત્યારબાદ રતિભાઈ ભાલોડીયારકતદાન એ મનુષ્ય જીવનની પ્રાથમિક અને નૈતિક ફરજ છે તેના વિષેની વાત કરી હતી. આ કાર્યક્રમને અંતે સંસ્થાના ડો.એન.એમ.ભટૃ, આચાર્ય ડો. આર.કે. મેવાડા વિગેરેએ પોતાના વિચારોને રજૂ કર્યા હતા








Latest News