મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી એલ.ઈ.કોલેજમાં સ્વચ્છતા હી સેવા-રકતદાન મહાદાન વિષયનો સેમીનાર યોજાયો


SHARE









મોરબી એલ.ઈ.કોલેજમાં સ્વચ્છતા હી સેવા-રકતદાન મહાદાન વિષયનો સેમીનાર યોજાયો

મોરબી એલ.ઈ.કોલેજ ખાતે "સ્વચ્છતા હી સેવા" અને "રકતદાન મહાદાન" વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને એન.એન.એસ.યુનિટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સંસ્થાના ડો. આર.એન રાઠોડ તેમજ ડો. કે.બી.વાઘેલા તથા એન.એસ.એસ. યુનિટ કો- ઑરડીનેટરે મોરબીને સ્વચ્છ અને નિર્મળ કઈ રીતે બનાવી શકાય તેની માહિતી આપેલ હતી. ત્યારબાદ રતિભાઈ ભાલોડીયારકતદાન એ મનુષ્ય જીવનની પ્રાથમિક અને નૈતિક ફરજ છે તેના વિષેની વાત કરી હતી. આ કાર્યક્રમને અંતે સંસ્થાના ડો.એન.એમ.ભટૃ, આચાર્ય ડો. આર.કે. મેવાડા વિગેરેએ પોતાના વિચારોને રજૂ કર્યા હતા






Latest News